શ્રી સ્વામીનારાયણ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ વડતાલ ધામ
આરાધ્ય ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્વામીનારાયણના શિક્ષાપત્રીના સર્વજીવ હિતાવહ રોગીજનોની સેવાના સંદેશને મૂર્તિમંતકરવ “ પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી –વડતાલ “ ના આશીર્વાદથી વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ ના ચેરમેન શ્રી પ.પૂ.સાદ.કો.શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી વગેરે ત્યાગી-ગૃહી સભ્યો વતી પ.પૂ.સાદ. શાસ્ત્રીશ્રી ઘનાશ્યામપ્રકાશદાસજી સ્વામી- મુખ્યકોઠારીશ્રી વડતાલ ની દેખરેખ નીચે આ હોસ્પિટલનો જીણોધ્ધાર કરવામાં આવેલ છે.